શિવનેરી કિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સાફ-સફાઇ.
 
લીટી ૧:
{{Infobox military structure
|name = શિવનેરી
|native_name = {{lang|mr|शिवनेरी}}
|location = જુન્નર, પુણે જિલ્લો, [[મહારાષ્ટ્ર]]
|image = MainEntranceGate.jpg
|caption = મુખ્ય પ્રવેશદ્વાર, શિવનેરી કિલ્લો
|pushpin_map = IndiaIndia3#India Maharashtra
|pushpin_mapsize = 300
|coordinates = {{coord|19.1990|73.8595|type:landmark|display=inline}}
લીટી ૧૫:
|controlledby = [[File:Flag of the Maratha Empire.svg|border|33x30px]] મરાઠા સામ્રાજ્ય (૧૭૧૬-૧૮૨૦)<br>[[File:British Raj Red Ensign.svg|border|33x30px]] બ્રિટિશ શાસન (૧૮૨૦-૧૯૪૭)<br>{{flagicon|ભારત}} ભારત સરકાર (૧૯૪૭-)
}}
'''શિવનેરી કિલ્લો''' [[ભારત]]ના [[મહારાષ્ટ્ર]] રાજ્યમાં આવેલ એક કિલ્લો છે. શિવનેરીનો આ પ્રાચીન ગઢ મહારાષ્ટ્ર રાજ્યના જુન્નર ગામ નજીક, પુણે શહેર થી લગભગ ૧૦૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ભારત૧૯ સરકારફેબ્રુઆરી, દ્વારા૧૬૩૦ના દિવસે કિલ્લાનેકિલ્લા ૨૬ મે, ૧૯૦૯ના દિનેખાતે રાષ્ટ્રીય[[શિવાજી]] રક્ષિતમહારાજનો સ્મારકજન્મ તરીકેથયો જાહેર કર્યું છે.<ref>{{cite web|url=http://www.asimumbaicircle.com/Gazette%20Notification/pune/scan0006%20.pdf|title="ગેજેટ સૂચના" (અંગ્રેજી લખાણ)|access-date=2016-09-24|archive-date=2016-03-07|archive-url=https://web.archive.org/web/20160307132456/http://www.asimumbaicircle.com/Gazette%20Notification/pune/scan0006%20હતો.pdf|url-status=dead}}</ref>
 
આ કિલ્લાની ચારે બાજુએ, મુશ્કેલ ચઢાણ હોવાથી, તેના પર જીત મેળવવી અત્યંત કઠીન  છે.  કિલ્લા  પર  શિવાઈ  દેવીનું  નાનું  મંદિર તેમ જ  બાળ-શિવાજી  અને  માતા  જીજાબાઈની  પ્રતિમાઓ  છે.    કિલ્લાનો  આકાર ભગવાન  શિવજીની પિંડી જેવો છે. 
૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૦ના દિને આ કિલ્લા ખાતે [[શિવાજી]] મહારાજનો જન્મ થયો હતો.
 
શિવનેરી કિલ્લો  જુન્નર ગામમાં આવેલ છે. જુન્નર ગામમાંગામમાંથી થી આ કિલ્લો જોઈ શકાય છે. આ  ગઢ ખૂબ જ વિશાળ નથી. ઈ. સ.  ૧૬૭૩ના  વર્ષમાં  ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડૉ.  જ્હોન ફ્રાયરે આ કિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે પોતાની નોંધમાં, આ કિલ્લો હજાર પરિવારો માટે  સાત વર્ષ ચાલી શકે, એટલી સિધા-સામગ્રી છે એમ ઉલ્લેખ કર્યો છે.
આ કિલ્લાની ચારે બાજુએ, મુશ્કેલ ચઢાણ હોવાથી, તેના પર જીત મેળવવી અત્યંત કઠીન છે. કિલ્લા પર શિવાઈ દેવીનું નાનું મંદિર તેમ જ  બાળ-શિવાજી અને માતા જીજાબાઈની પ્રતિમાઓ છે. આ કિલ્લાનો આકાર ભગવાન શિવજીની પિંડી જેવો છે. 
 
૨૦૨૧માં તે યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળોના નામાંકન યાદીમાં મહારાષ્ટ્રના લશ્કરી કિલ્લાઓના સ્થાપત્યના ભાગરૂપે નામાંકિત કરવામાં આવ્યો હતો.<ref name=":0">{{Cite web|last=Centre|first=UNESCO World Heritage|title=Serial Nomination of Maratha Military Architecture in Maharashtra|url=http://whc.unesco.org/en/tentativelists/6533/|access-date=2021-06-26|website=UNESCO World Heritage Centre|language=en}}</ref>
શિવનેરી કિલ્લો જુન્નર ગામમાં આવેલ છે. જુન્નર ગામમાં થી આ કિલ્લો જોઈ શકાય છે. આ ગઢ ખૂબ જ વિશાળ નથી. ઈ. સ. ૧૬૭૩ના વર્ષમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડૉ. જ્હોન ફ્રાયરે આ કિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે પોતાની નોંધમાં, આ કિલ્લો હજાર પરિવારો માટે સાત વર્ષ ચાલી શકે, એટલી સિધા-સામગ્રી છે એમ ઉલ્લેખ કર્યો છે.
 
== રસપ્રદ સ્થળો ==
* શિવાઈ માતા  મંદિર: સાત દરવાજાઓ ધરાવતા આ  ગઢના માર્ગમાં, આવતા પાંચમા એટલે કે  સિપાઈ દરવાજો, પાર કર્યા બાદ મુખ્ય રાહ  છોડી, જમણી બાજુ આગળ જતાં  શિવાઈ દેવીનું  મંદિર આવેલ  છે. આ મંદિરની પાછળના ભાગમાં ૬ થી ૭ ગુફાઓ છે. આ ગુફાઓ રહેવા માટે અનુકૂળ નથી.
* અંબરખાના
* પાણીની ટાંકી: આ કિલ્લાના વિસ્તારમાં [[ગંગા નદી|ગંગા]], યમુના અને અન્ય નામની  પાણી માટે ઘણી ટાંકીઓ છે.
* શિવકુંજ
* શિવ  જન્મસ્થાન  ઈમારત
* કડેલોટ  કડા
 
== સ્થાન ==
== કેવી રીતે જશો ? ==
* મુંબઈ થી માલસેજ માલશેજ માર્ગ  દ્વારા: જુન્નર આવતા માલસેજ[[માલશેજ ઘાટ]] પાર કર્યા બાદ ૮ થી ૯ કિલોમીટર પર 'શિવનેરી ૧૯ કિ.મી.' નિર્દેશ આપતું બોર્ડ  રસ્તાની એક તરફ દેખાય છે. આ માર્ગ ગણેશખીંડી થઈ શિવનેરી કિલ્લા સુધી જાય છે.  ગઢ પર પહોંચવા  માટે મુંબઇથી એક દિવસ લાગે છે.
 
== પુસ્તકો ==
* {{cite book|title=शिवनेरीची जीवनगाथा|trans-title=શિવનેરીચી જીવનગાથા|lang=mr|author=ડૉ. લહુ કચરુ ગાયકવાડ}} - શિવનેરીનો  ઇતિહાસ વર્ણવતું પુસ્તક.
{{Clear}}
 
== છબીઓ ==
[[File:Shivneri pic2.jpg|thumb|left|250px|શિવનેરી કિલ્લા તરફ દોરી જતાં પગથિયાં]]
Line ૪૨ ⟶ ૪૩:
[[File:Shivneripic5.jpg|thumb|center|250px|શિવનેરી કિલ્લાનું એક દૃશ્ય]]
{{Clear}}
 
== સંદર્ભ ==
{{Reflist}}