સપ્ટેમ્બર ૨૯
તારીખ
૨૯ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓફેરફાર કરો
જન્મફેરફાર કરો
- ૧૮૭૩ - મોતીભાઈ નરસિંહભાઈ અમીન, અલીન્દ્રા મુકામે (મૃત્યુ ૧ ફેબ્રુઆરી ૧૯૩૯ - ઉમર ૬૬ વરસ)
- ૧૯૬૬ - કાજલ ઓઝા-વૈદ્ય, ગુજરાતી સાહિત્યકાર અને કટારલેખીકા.
અવસાનફેરફાર કરો
તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર September 29 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |