ઓગસ્ટ ૨૦
તારીખ
૨૦ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓફેરફાર કરો
- ૧૮૫૮ – ચાર્લસ ડાર્વિને પાયા વગરનો ક્રમિક વિકાસનો સિદ્ધાંત (ઉત્ક્રાન્તિવાદ) પ્રથમ વખત પ્રકાશીત કર્યો.
જન્મફેરફાર કરો
- ૧૯૩૨ - ચંદ્રકાંત બક્ષી, ગુજરાતી લેખક (અ. ૨૦૦૬)
- ૧૯૪૧ - રાજીવ ગાંધી, ભારતના ૬ઠ્ઠા વડાપ્રધાન (અ. ૧૯૯૧)
- ૧૯૪૬ - એન. આર. નારાયણમૂર્તિ. ઇન્ફોસિસના સહસ્થાપક.
અવસાનફેરફાર કરો
તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર August 20 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |