ચર્ચા:પંડિત ગજાનન અંબાડે

છેલ્લી ટીપ્પણી: KartikMistry વડે ૩ વર્ષ પહેલાં

પ્રસ્તુત લેખમાં હાલ પૂરતી પ્રાપ્ય માહિતી ઉમેરી છે. સંદર્ભમાં બાહ્ય કડીમાં દર્શાવેલી વડોદરાના ઇતિહાસની વેબકડી માન્ય ગણી શકાય ? વ્યક્તિ નોંધપાત્ર છે. ફક્ત અંગ્રેજી શીર્ષકનો પ્રશ્ન હોય તો તેને ગુજરાતી શીર્ષક પર ખસેડી સ્ટબ શ્રેણીમાં મૂકી શકાય.--Vijay Barot (ચર્ચા) ૨૩:૧૯, ૨૨ ડિસેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર

જો લેખ દૂર ન કરવો હોય તો ગુજરાતી લેખનું શીર્ષક : પંડિત ગજાનન અંબાડે
 કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૨૦, ૨૩ ડિસેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર
Return to "પંડિત ગજાનન અંબાડે" page.