ચાંદખેડા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ચાંદખેડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ મહાનગર પાલિકામાં સમાવવામાં આવેલું ગામ છે.

ચાંદખેડા
—  ગામ  —
ચાંદખેડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°13′29″N 72°38′47″E / 23.22482°N 72.646377°E / 23.22482; 72.646377
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો અમદાવાદ સીટી (પશ્ચિમ) તાલુકો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો
મુખ્ય વ્યવસાય
મુખ્ય ખેત-ઉત્પાદનો

ચાંદખેડા ગામની બહારનો વિસ્તાર ખૂબજ વિકસિત થયેલ છે. વીરમાયા માર્ગ (આઈ.ઓ.સી રોડ), ન્યુ સી.જી. રોડ, જનતા નગર, હાઉસિંગ બોર્ડ વગેરે તેના મુખ્ય વિસ્તારો છે.

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

ચાંદખેડાનાં જોવાલાયક તેમજ ધાર્મિક સ્થળોમાં ગામમાં આવેલું બ્રહ્માણી માતાનું મંદીર અને ગામની સામેની તરફના વિસ્તારમાં આવેલું વિસત માતાનું મંદીર મુખ્ય છે. ચાંદખેડામાં નવરાત્રીના પ્રથમ નોરતેથી ચૌદમા દિવસના ગરબાનુ ખુબ મહત્વ છે. ગ્રામજનો દ્વારા એક મહિના અગાઉથી તૈયારીઓ કરવામાં આવે છે.[૧]

શિક્ષણ સંસ્થાઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

અમદાવાદ શહેર (પશ્ચિમ) તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન