ભાદરવા સુદ ૧૨
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ભાદરવા સુદ ૧૨ ને ગુજરાતી માં ભાદરવા સુદ દ્વાદશી કે ભાદરવા સુદ બારસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના અગીયારમાં મહિનાનો બારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો બારમો દિવસ છે. આ દિવસને વામન દ્વાદશી કે વામન જયંતિ પણ કહેવામાં આવે છે કેમકે આજના આ દિવસે વામન ભગવાન પ્રગટ થયા હતા.
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
- વામન જયંતી [૧]
- કલ્કિ દ્વાદશી
- શ્રવણ દ્વાદશી
- ભુવનેશ્વરી જયંતી
મહત્વની ઘટનાઓ [૨] ફેરફાર કરો
જન્મ ફેરફાર કરો
અવસાન ફેરફાર કરો
સંદર્ભ ફેરફાર કરો
- ↑ તિથીતોરણ
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.