ભાદરવા સુદ ૧૪
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ભાદરવા સુદ ૧૪ ને ગુજરાતી માં ભાદરવા સુદ ચતુર્દશી કે ભાદરવા સુદ ચૌદસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના અગીયારમાં મહિનાનો ચૌદમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો ચૌદમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
- અનંત ચતૃર્દશી [૧]
- શિવાનંદ જયંતી
- ગણેશ વિસર્જન ઉત્સવ - (આ પણ જુઓ:ગણેશ ચતુર્થી)
મહત્વની ઘટનાઓ [૨] ફેરફાર કરો
જન્મ ફેરફાર કરો
અવસાન ફેરફાર કરો
સંદર્ભ ફેરફાર કરો
- ↑ તિથીતોરણ
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.