મહા વદ ૧૦
મહા વદ ૧૦ ને ગુજરાતી માં મહા વદ દશમી કે મહા વદ દશમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો પચ્ચીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો પચ્ચીસમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
મહત્વની ઘટનાઓ [૧] ફેરફાર કરો
જન્મ ફેરફાર કરો
- ???? - સ્વામી દયાનંદ સરસ્વતી, ક્રાંતિકારી સમાજસુધારક અને આર્યસમાજનાં સ્થાપક.
અવસાન ફેરફાર કરો
- ૧૯૩૭ - સંતશ્રી જલારામબાપા, વીરપુર. (જ. ૧૮૫૬)
સંદર્ભ ફેરફાર કરો
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |