શાંતિકુંજ સોસાયટી ફેરફાર કરો

દરેક સોસાયટીનું પાનું નોંધપાત્ર નથી. વિસ્તાર હોય તો રાખવું. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૧૪, ૧૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

હા વાત સાચી છે આવી રીતે બધી સોસાયટીના નામ ના મુકાય 18:39, ૧૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)સોલંકી દિપકકુમાર

શ્રી કૃષ્ણાનંદ સ્વામી ફેરફાર કરો

અસંગત માહિતી અને શિર્ષક. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૧૫, ૧૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

વીરપુર (મંદિર) ફેરફાર કરો

વીરપુર (રાજકોટ)માં માહિતી ઉમેરી દીધી છે. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૨૧, ૧૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

લેખને દૂર કરવાને બદલે દિશાનિર્દેશિત (Redirect) કર્યો. ભવિષ્યમાં મંદિર વિષે લેખ બનાવી શકાય તેમ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૫૩, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

ઢાંચો:ભાષા-હિં ફેરફાર કરો

આ ઢાંચો ક્યાય વપરાતો નથી. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૩:૦૮, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]