આસિમ રાંદેરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) સુધારો. સંદર્ભ ઉમેર્યો અને માહિતી સરખી કરી. |
|||
લીટી ૧:
'''સૂબેદાર મહમૂદમિયાં મોહમ્મદ ઈમામ''', ‘આસિમ રાંદેરી’ ([[ઓગસ્ટ ૧૫|૧૫ ઓગસ્ટ]], ૧૯૦૪ - [[ફેબ્રુઆરી ૫|૫ ફેબ્રુઆરી]] ૨૦૦૯)<ref>http://timesofindia.indiatimes.com/city/surat/Gujarati-ghazal-poet-Asim-Randeri-dies/articleshow/4089304.cms</ref> જાણીતા કવિ, ગઝલકાર અને સંપાદક હતા. તેમનો જન્મ [[સુરત]]ના [[રાંદેર]]માં થયો હતો.
== જીવન ==
‘લીલા’ (૧૯૬૩) એમનો મુખ્યત્વે પ્રણયકાવ્યોનો સંગ્રહ છે. એમાં લીલાના એક જ પાત્ર પર લગભગ કથાસ્વરૂપની સંકલનાબદ્ધ પંચ્યાશી રચનાઓ છે. આ કાવ્યો છૂટાંછૂટાં તેમ સળંગ પ્રણયકથા તરીકે પણ આસ્વાદ્ય છે. ▼
== સર્જન ==
▲
બાનીની સરળતા અને પ્રાસાદિકતા એમનાં ગઝલ-ગીતોની લાક્ષણિકતા છે. ‘શણગાર’ (૧૯૭૮)માં ૧૯૨૭ થી ૧૯૭૮ સુધી રચાયેલ ગઝલો-મુક્તકો ઉપરાંત જુદા જુદા વિષયો પરનાં નઝમો-ગીતો સંગૃહીત છે. અહીં એમનાં ગીતો પણ ગઝલસ્પર્શી છે અને અભિવ્યક્તિની સાદગી કાવ્યરસિકને આકર્ષનારી છે.
એમના ગ્રંથ ‘નાયતવાડાની વડી જુમ્મા મસ્જિદનો પ્રાચીન ઇતિહાસ’ (૧૯૭૪)માં આઠસો વર્ષ પૂર્વે રાંદેરમાં અરબસ્તાનથી આવેલ ‘નાયત’ અરબોની તવારીખ અંગેનું સંશોધન રજૂ થયું છે.
== સંદર્ભ ==
▲એમના ગ્રંથ ‘નાયતવાડાની વડી જુમ્મા મસ્જિદનો પ્રાચીન ઇતિહાસ’ (૧૯૭૪)માં આઠસો વર્ષ પૂર્વે રાંદેરમાં અરબસ્તાનથી આવેલ ‘નાયત’ અરબોની તવારીખ અંગેનું સંશોધન રજૂ થયું છે. (-ભૂપેન્દ્ર સુરતી)
<references/>
== બાહ્ય કડીઓ ==
* [http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Mohmudmia-Subedar.html
▲[http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Mohmudmia-Subedar.html આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.]
{{સાહિત્ય-સ્ટબ}}
[[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]]
|