રાણકી વાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું વધુ સારી ટોચ પરની અને આંતરિક છબીઓ. |
|||
લીટી ૧૪:
== ઇતિહાસ ==
અણહિલવાડ પાટણના [[સોલંકી વંશ]]ના સ્થાપક [[રાજા મૂળરાજ સોલંકી|મૂળરાજ સોલંકીના]]
સદીઓ અગાઉ [[સરસ્વતી નદી]]માં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.
|