બર્ટોલ્ટ બ્રેખ્ત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
VikramVajir (ચર્ચા | યોગદાન) નાનું VikramVajirએ સભ્ય:VikramVajir/બર્ટોલ્ટ બ્રેખ્તને બર્ટોલ્ટ બ્રેખ્ત પર ખસેડ્યું |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૧:
'''બર્ટોલ્ટ
==જીવન==
યુજેન બર્ટોલ્ટ
==નાટ્ય સિદ્ધાંત==
બ્રેખ્તે તેમની રચનાઓ માટે જે તેમણે પસંદ કરેલી વિચારધારા હતી તેની સાથે આજીવન સંકળાયેલા રહ્યા હતા. તેમણે નાટકો દ્વારા માર્કસવાદી વિચારધારા ફેલાવવા માટે '
▲બ્રેખ્તે તેમની રચનાઓ માટે જે તેમણે પસંદ કરેલી વિચારધારા હતી તેની સાથે આજીવન સંકળાયેલા રહ્યા હતા. તેમણે નાટકો દ્વારા માર્કસવાદી વિચારધારા ફેલાવવા માટે '' 'એપિક થિયેટર' ''નામની એક નાટક મંડળી પણ બનાવી. ગુજરાતીમાં એપિક થિયેટર લોક નાટક તરીકે ઓળખાય છે. બ્રેખ્તે [[એરિસ્ટોટલ]]ના પરંપરાગત નાટ્ય સિદ્ધાંતોથી સંપૂર્ણપણે અલગ તથા મૌલિક સિદ્ધાંતની રચના કરી. તેમણે દલીલ કરી હતી કે મંચ પર જે થાય છે તેનાથી પ્રેક્ષકો એકીકૃત ન થવા જોઈએ. બ્રેખ્તે પોતાના આ સિદ્ધાંતમાં ભારતીય રંગભૂમિ, લોક્નાટય અને નૃત્યુ શૈલીમાંથી અનેક તત્વો ગ્રહણ કાર્યો હતો.<ref name="બારાડી૨૦૦૧"/>
==સાહિત્યિક કારકિર્દી==
જર્મન રંગભૂમિ માટે ૨૦ વર્ષની વયે બ્રેખ્તે પ્રથમ નાટક'' ‘બાલ’ ''લખ્યું અને તેમની ''‘ભભૂકતા યુવાનની કાળઝાળ બંડખોર મુદ્રા’ '' ઉપસી આવી. આ સમયે આપખુદ [[ એડોલ્ફ હિટલર | હિટલર ]]ની સત્તા વધી રહી હતી. જયારે તત્ત્કાલીન સોવિયેત સંઘમાં [[ જોસેફ સ્ટાલિન|સ્ટાલિનનો
▲જર્મન રંગભૂમિ માટે ૨૦ વર્ષની વયે બ્રેખ્તે પ્રથમ નાટક'' ‘બાલ’ ''લખ્યું અને તેમની ''‘ભભૂકતા યુવાનની કાળઝાળ બંડખોર મુદ્રા’ '' ઉપસી આવી. આ સમયે આપખુદ [[ એડોલ્ફ હિટલર | હિટલર ]]ની સત્તા વધી રહી હતી. જયારે તત્ત્કાલીન સોવિયેત સંઘમાં [[ જોસેફ સ્ટાલિન|સ્ટાલિનનો ]] ભરડો કલાને કચડી રહ્યો હતો, છતાં પણ કેટલાક કલાકારો ‘સંપતિની સમાન વહેચણી’ ના સમર્થનમાં હતા જેમાં બ્રેખ્ત અને તેની પત્ની હેલન વાઈગરનો મુખ્ય ફાળો હતો. ૧૯૨૦માં તેમણે પહેલું લોકપ્રિય નાટક'' ‘થ્રી પેની ઓપેરા’ '' લખ્યું, ત્યારબાદ બીજા વર્ષે ''‘સેન્ટ જોન ઓફ સ્ટોકયાર્ડ’ ''ની રચના કરી.<ref name="બારાડી૨૦૦૧"/>
===કેટલીક રચનાઓ===
# બાલ
# થ્રી પેની ઓપેરા
# સેન્ટ જોન ઓફ સ્ટોકયાર્ડ
# એક્સેપ્શન એન્ડ ધ રુલ
# ધ મેઝર (૧૯૩૦ મેકિસમ ગોર્કીની નવલકથાનું
# ગેલેલિયો (૧૯૩૮)
# મધર કરેજ (૧૯૩૯)
# સેટ્ઝુઆન (૧૯૪૦)
# કોકેશિયન ચોક સર્કલ (૧૯૪૪)
આમાંના અનેક નાટકો ભારતની વિવિધ ભાષામાં ભજવાયાં છે અને તેમનો ગુજરાતી અનુવાદ પણ થયો છે.<ref name="બારાડી૨૦૦૧"/>▼
▲આમાંના અનેક નાટકો ભારતની વિવિધ ભાષામાં ભજવાયાં છે અને તેમનો ગુજરાતી
{{સંદર્ભો}}
|