ધ્રોળ રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કોષ્ટક.
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૨:
 
== ઇતિહાસ ==
ધ્રોળ રજવાડાની સ્થાપના ૧૫૯૫માં નવાનગર સ્ટેટના સ્થાપક જામ રાવલના ભાઇ જામ હરધોલજીએ કરી હતી.<ref>[http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V11_341.gif Imperial Gazetteer of India, v. 11, p. 335.]</ref> રાજવી કુટુંબ જાડેજા વંશના સૌથી અગ્રણી શાખાના [[રાજપૂત|રાજપૂતો]] હતા, જેઓ  યદુકુળ ભૂષણ ભગવાન શ્રી[[ કૃષ્ણ]]ના વંશજ હોવાનો દાવો કરતા હતા. સમયે યાદવો, ત્યાર બાદ જાડેજા વંશ તરીકે ઓળખાય છે
 
૧૮૦૭માં ધ્રોળ રજવાડું બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું. ૧૮૯૯-૧૯૦૦માં પડેલા દુષ્કાળથી રાજ્યની વસતી ૧૮૯૧માં ૨૭,૦૦૭ થી ૧૯૦૧માં ઘટીને ૨૧,૯૦૬ થઇ ગઇ હતી. ૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ રાજ્યના છેલ્લા શાસક ઠાકોર સાહેબ ચંદ્રસિંહજી દિપસિંહજીએ ભારતમાં ભળી જવા માટેની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.<ref>[http://www.worldstatesmen.org/India_princes_A-J.html Princely States of India]</ref>