વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષ નાં તૃતીય માસ પોષની વદ અગિયારસને ષટતિલા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ગભસ્તી ઋષિ એ દાલભ્ય ઋષિ ને કહ્યો છે, જેની કથા એક પવિત્ર બ્રાહ્મણ સ્ત્રીને અનુલક્ષીને કહેવામા આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.આ એકાદશી ના દિવસે તલ નું ખૂબ જ મહત્વ છે જેથી આ દિવસે તલ નું દાન કરવું જોઈએ તેમજ સ્નાન અને ભોજન મા પણ તલ નો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ જુઓ ફેરફાર કરો