સ્વાગત! ફેરફાર કરો

પ્રિય TRODN, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૧૩:૧૫, ૨૦ એપ્રિલ ૨૦૧૮ (IST)ઉત્તર

માણસ અને ભગવાન ફેરફાર કરો

અહીં માણસ અને ભગવાન વ્યાખ્યાઓ છે. માણસ અનંત વર્તુળ છે જેને પરિમિતિ ન હોય પણ નિશ્ચિત બિંદુ પર કેન્દ્ર છે. જયારે ભગવાન અનંત વર્તુળ પણ છે જેને પરિમિતિ ન હોય પણ દરેક જગ્યાએ કેન્દ્ર છે. ભગવાન દરેક હાથે જુએ છે, દરેક આંખો સાથે જુએ છે, દરેક પગ સાથે ચાલે છે, દરેક શરીરમાં શ્વાસ લે છે, તે જીવંત વસ્તુઓમાં રહે છે, દરેક મોંથી બોલે છે અને દરેક મનમાં વિચાર કરે છે. જો મનુષ્ય સ્વયં ચેતના કેન્દ્રને અનંત સુધી નિર્દેશ કરી શકે છે, તો તે ભગવાન બની શકે છે અને સમગ્ર દુનિયાને જીતી શકે છે. સમજવા માટે મુખ્ય વસ્તુ ચેતના છે. અહીં અંધારામાં અનંત રેખા છે એમ ધારો. આપણે રેખા જોઈ શકતા નથી, પરંતુ તે રેખા પર પ્રકાશિત બિંદુ છે જે ગતિમાં છે. જેમ જેમ બિંદુ આગળ વધે છે તે રેખાના જુદા જુદા ભાગો પ્રકાશિત થાય છે, અને પાછળની તરફ ફરીથી રેખા અંધકાર બનતી જાય છે. આ પ્રકાશ બિંદુ સાથે ચેતનાની તુલના કરો. ભૂતકાળના અનુભવોનુ સ્થાન આપણા વર્તમાન અનુભવો લઈ લે છે, અને ભૂતકાળના અનુભવો અવચેતનમાં જાય છે. ભૂતકાળના અનુભવોના અસ્તિત્વ વિશે આપણને ભાન નથી, પરંતુ અજ્ઞાનપણે તેઓ આપણા શરીર અને મન પર અસર કરી રહ્યા છે. હાલમાં જુદાં જુદાં જુદાં કામો આપણે અભાનપણે કરીએ છીએ જે અગાઉ સભાનપણે કરતા હતા, આપમેળે કામ કરવા માટે તેને પૂરતો ધક્કો પહેલેથી આપી દીધો છે. હવે જો આપણે સભાનપણે અભાનપણાના કામ કરવાનો રસ્તો શોધી શકીએ તો આપણે એક સમયે રેખા ઉપર તમામ બિંદુ પ્રકાશ પાડી શકીએ છીએ. જેમ આપણે રેખાના તમામ બિંદુઓને જોઈ શકીએ છીએ જેનો અર્થ છે કે આપણું સ્વભાનતા કેન્દ્ર બિંદુ હવે અનંત સુધી વિકસિત થયું છે. અને તેથી મનુષ્ય ભગવાન બની શકે છે. તેથી આપણે આપણા પ્રકાશિત બિંદુને અનંત સુધી વધારીએ છીએ (સ્વયં સભાનતા વધારીએ) તો આપણે ભગવાન તરફ આગળ વધી રહ્યા છીએ અથવા તો ભગવાનો સાક્ષસાત્કાર કરી રહ્યા છીએ.