જેઠ સુદ ૪ને ગુજરાતીમાં જેઠ સુદ ચોથ કે જેઠ સુદ ચતુર્થી કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના આઠમા મહિનાનો ચોથો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ત્રીજા મહિનાનો ચોથો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

મહત્વની ઘટનાઓ [૨] ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

  • કૌસ્તુભ અગરવાલ

અવસાન ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. તિથીતોરણ,હિંદુ પંચાંગ પ્રમાણે દરેક માસની સુદ (શુકલ પક્ષ)ચોથને 'વિનાયક ચતુર્થી' તરીકે ઉજવાય છે.
  2. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.