પલસાણા તાલુકો

ગુજરાતના સુરત જિલ્લાનો તાલુકો

પલસાણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલો તાલુકો છે. પલસાણા આ તાલુકાનું મુખ્ય મથક છે.

પલસાણા તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરત
મુખ્ય મથકપલસાણા
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

જાણીતા વ્યક્તિઓ ફેરફાર કરો

  • સંજીવ કુમાર (હરીભાઈ જરીવાલા) - ગુજરાતી મૂળના અને હિંદી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા પલસાણા તાલુકામાં આવેલા નિયોલ ગામમાં તેમના મામાના ઘરે ઉછરીને મોટા થયા હતા.

પલસાણા તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

પલસાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


બાહ્ય કડીઓ ફેરફાર કરો