૨૮ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૫૯મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૫૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૯૯૧ – પ્રથમ ખાડી યુદ્ધનો અંત આવ્યો.
  • ૧૯૨૮ – ડૉ. રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો.
  • ૨૦૦૨ – ગુજરાતમાં ધાર્મિક હિંસા દરમિયાન નરોડા પાટિયા હત્યાકાંડમાં ૯૭ અને ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં ૬૯ લોકો માર્યા ગયા.

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો