દશેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

પ્રાચીન હિંદુ તહેવાર
Content deleted Content added
નવું પાનું : '''દશેરા''' ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થ...
(કોઇ તફાવત નથી)

૨૨:૧૫, ૯ ઓક્ટોબર ૨૦૦૮ સુધીનાં પુનરાવર્તન

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.

ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ આજનાં દિવસે ફાફડા અને જલેબી ખાઇને ઉજવે છે.