સોનગઢ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Committing_change_pending_since_2013
નાનું સુધારાઓ.
લીટી ૧૭:
sex_ratio= 1.04|
unlocode = |
website = |
website = | [http://fortsongadh.blogspot.in/ ફોર્ટ સોનગઢ]
footnotes = |
|સ્થિતિ=ચકાસો
}}
'''સોનગઢ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]માં આવેલા [[તાપી જિલ્લો|તાપી જિલ્લા]]ના સોનગઢ તાલુકાનું તાલુકા મથક છે. અંહીઅહીં [[તાપી|તાપી નદી]] પરનો [[ઉકાઇ]] બંધ તેમ જ સોનગઢનો કિલ્લો મહત્વનાં સ્થળો છે.
 
'''સોનગઢ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]માં આવેલા [[તાપી જિલ્લો|તાપી જિલ્લા]]ના સોનગઢ તાલુકાનું તાલુકા મથક છે. અંહી [[તાપી|તાપી નદી]] પરનો [[ઉકાઇ]] બંધ તેમ જ સોનગઢનો કિલ્લો મહત્વનાં સ્થળો છે.
 
સોનગઢ [[સુરત]] - [[ધુલિયા]] [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬]] તેમ જ [[સુરત]] - [[નંદરબાર]] - [[જલગાંવ]] જતી રેલ્વે લાઇન ( ટાપ્ટી લાઇન ) પર આવેલું મહત્વનું મથક છે.
Line ૨૮ ⟶ ૨૭:
== સોનગઢનો કિલ્લો ==
[[ચિત્ર:Picasa Dsc04384.jpg|300px|thumb|right|સોનગઢ]]
[[સુરત]] - [[ધુલિયા]] માર્ગની બાજુ પર આવેલ ઊંયી ટેકરી પર તાલુકા મથક સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે બંધાવેલ પ્રાચીન [[કિલ્લો]] ઈ.સ. ૧૭૨૯થી ગાયકવાડોનું મુખ્ય થાણું હતું. આ કિલ્લાનો રસપ્રદ

=== ઇતિહાસ કંઇક આવો છે.===
બાલપુરી લડાઇ પછી ખંડેરાવ દભાડનું મૃત્યુ થતાં એમનું સેનાપતિનું સ્થાન પુત્ર ત્ર્યંબકરાવને મળ્યું. દામાજીરાવ ગાયકવાડની જગ્યા તેમના ભત્રીજા પીલાજીરાવ ગાયકવાડને પ્રાપ્ત થઇ, તે સમયે સોનગઢ મેવાસી ભીલોના તાબામાં હતું. આ ભીલો પાસેથી પીલાજીરાવ ગાયકવાડે સને ૧૭૧૯માં ડુંગરનો કબજો મેળવી કિલ્લો બાંધવાની શરુઆત કરી. આમ ગાયકવાડી રાજની શરૂઆત સોનગઢથી થઇ. પીલાજીરાવ એના મૂળ સ્થાપક બન્યા. કિલ્લાના પ્રવેશદ્વારની ડાબી બાજુ શિલાલેખ પરની માહિતી મુજબ આ કિલ્લો પીલાજીરાવે સને ૧૭૨૮-૨૯માં ફરીથી બાંધ્યો. ત્યારબાદ બાબીઓ પાસેથી [[વડોદરા| વડોદરા રાજ્ય]] જીતી ત્યાં સને ૧૭૩૦માં પીલાજીરાવે ગાયકવાડી રાજની સ્થાપના કરી, જેનું મથક ઇ. સ. ૧૭૬૩ સુધી સોનગઢ ખાતે રહ્યું હતું. ગાયકવાડે ફિરંગીઓ પર વિજય મેળવ્યાની યાદમાં માતાની સ્થાપના આ કિલ્લા પર કરી હતી. આ કિલ્લા સાથે [[શિવાજી| છત્રપાતિ શિવાજી મહારાજ]]ની પણ કેટલીક વાતો જોડાયેલી છે. આ કિલ્લા ઉપર પહોંચવા માટે સર્પાકારે રસ્તો છે. કિલ્લા ઉપર મહાકાળી માતાનું મંદિર અને દરગાહ દર્શનીય ધાર્મિક સ્થાનો છે. [[દશેરા]]ના તહેવારનો અહીં મોટો મેળો ભરાય છે.
ત્યારબાદ બાબીઓ પાસેથી [[વડોદરા| વડોદરા રાજ્ય]] જીતી ત્યાં સને ૧૭૩૦માં પીલાજીરાવે ગાયકવાડી રાજની સ્થાપના કરી, જેનું મથક ઇ. સ. ૧૭૬૩ સુધી સોનગઢ ખાતે રહ્યું હતું. ગાયકવાડે ફિરંગીઓ પર વિજય મેળવ્યાની યાદમાં માતાની સ્થાપના આ કિલ્લા પર કરી હતી. આ કિલ્લા સાથે [[શિવાજી| છત્રપાતિ શિવાજી મહારાજ]]ની પણ કેટલીક વાતો જોડાયેલી છે.
આ કિલ્લા ઉપર પહોંચવા માટે સર્પાકારે રસ્તો છે. કિલ્લા ઉપર મહાકાળીમાતાનું મંદિર અને દરગાહ દર્શનીય ધાર્મિક સ્થાનો છે. [[દશેરો| દશેરા]]ના તહેવારનો અહીં મોટો મેળો ભરાય છે.
 
== સોનગઢ તાલુકામાં આવેલાં ગામો ==
 
{{col-begin|width=70%}}
{{col-4}}
Line ૧૮૫ ⟶ ૧૮૩:
*[[સીરસપાડા]]
*[[સિસોર]]
*'''[[સોનગઢ''']]
*[[ટાપરવાડા]]
*[[તરસાડી(સોનગઢ)]]
Line ૨૧૦ ⟶ ૨૦૮:
{{col-end}}
 
==સંદર્ભ==
==સંદર્ભો==
{{Reflist}}
{{સંદર્ભયાદી}}
 
== બાહ્ય કડીઓ ==
 
* [http://fortsongadh.blogspot.in/ ફોર્ટ સોનગઢ]
* [http://tapidp.gujarat.gov.in/tapi/taluka/sonagadh/index.htm સોનગઢ તાલુકા પંચાયતની વેબસાઇટ]
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160651 સોનગઢ તાલુકા વિશે માહિતી]
website = |* [http://fortsongadh.blogspot.in/ ફોર્ટ સોનગઢ પરનો બ્લોગ]
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]]
[[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]]
[[શ્રેણી:સ્ટબ]]
[[શ્રેણી:ભૂગોળ]]