ઇલોરાની ગુફાઓ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું મૃત કડી દૂર કરી.
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૨૨:
ઈલોરા ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કલાનો સાર છે. અહીં ૩૪ "ગુફાઓ" અસલમાં એક ઊર્ધ્વાધર ઊભી ચરણાદ્રિ પર્વતનો એક ફલક છે. આમાં [[હિંદુ]], [[બૌદ્ધ]] અને [[જૈન]] ગુફ઼ા મંદિર બનેલ છે. આ ગુફાઓ પાંચમી અને દસમી શતાબ્દીમાં બનેલ હતી. અહીં ૧૨ બૌદ્ધ ગુફ઼ાઓ (૧-૧૨), ૧૭ હિંદુ ગુફાઓ (૧૩-૨૯) અને ૫ જૈન ગુફાઓ (૩૦-૩૪) છે. આ બધી ગુફાઓ એકબીજાની આસપાસ બનેલ છે અને પોતાના નિર્માણ કાળના ધાર્મિક સૌહાર્દને દર્શાવે છે.
 
ઈલોરાના ૩૪ મઠ અને મંદિર ઔરંગાબાદની નજીક ૨ કિમી ક્ષેત્રમાં ફેલાયેલ છે, આને ઊંચી બેસાલ્ટની ઊભા ખડકોની દીવાલો ને કાપી બનાવાયા છે. દુર્ગમ પહાડીઓ વાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ૬૦૦ થી ૧૦૦૦ ઈસવીના કાળની છે, જે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. બૌદ્ધ, હિંદૂ અને જૈન ધર્મને પણ સમર્પિત પવિત્ર સ્થાન ઈલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને એક તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ આ પ્રાચીન ભારતના ધૈર્યવાન ચરિત્રની વ્યાખ્યા પણ કરે છે. <ref>{{cite web |url=http://hindi.incredibleindia.org/heritage/ellora_caves.htm|title=અતુલ્ય ભારત|publisher=ઇનક્રેડેબલ ઇંડિયા |accessdateaccess-date=૨૩ જૂન ૨૦૦૭}}</ref>
 
આ સ્થળ યૂનેસ્કોની વિશ્વ વિરાસતમાં સામેલ છે.<ref>{{cite web |url=http://whc.unesco.org/en/list/243|title=Ellora UNESCO World Heritage Site |publisher=|accessdateaccess-date=૧૯ ડિસેમ્બર ૨૦૦૬}}</ref>
 
==ચિત્રો==