શ્રાવણ સુદ ૧૫
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
શ્રાવણ સુદ ૧૫ને ગુજરાતીમાં શ્રાવણ સુદ પૂનમ કે શ્રાવણી પૂર્ણિમા કહેવાય છે. આ પૂનમ નાળીયેરી પૂનમ તરિકે પણ ઓળખાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના દસમા મહિનાનો પંદરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પાંચમા મહિનાનો પંદરમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
- રક્ષાબંધન [૧]
- નાળિયેરી પૂનમ
- બલરામ જયંતિ
મહત્વની ઘટનાઓ [૨] ફેરફાર કરો
જન્મ ફેરફાર કરો
અવસાન ફેરફાર કરો
સંદર્ભ ફેરફાર કરો
- ↑ તિથીતોરણ
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.