સપ્ટેમ્બર ૨૩
તારીખ
૨૩ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૬મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓફેરફાર કરો
- ૧૮૭૩ - મહાત્મા ફુલે દ્વારા સત્યશોધક સમાજની સ્થાપના.
- ૧૮૮૪ - મહાત્મા ફુલે અને એમના સાથી રાવબહાદુર નારાયણ મેઘાજી લોખંડે દ્વારા કામદાર સંગઠન ચળવળની શરુઆત બોમ્બે મિલ હેડ્સ એસોસીયનના ગિરણી કામગાર સંગઠનની સ્થાપના સાથે કરવામાં આવી.
જન્મફેરફાર કરો
- ૧૯૪૩ - તનુજા, ભારતીય ચલચિત્ર અભિનેત્રી.
- ૧૯૫૭ - કુમાર સાનુ, ભારતીય પાર્શ્ચગાયક.
- ૧૯૫૭ - મોઇનખાન, પાકિસ્તાનના ક્રિકેટર.
અવસાનફેરફાર કરો
તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર September 23 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |