પ્રિયકાંત મણિયાર
ગુજરાતી કવિ
પ્રિયકાંત મણિયાર ગુજરાતી ભાષાના જાણીતા કવિ હતા.
પ્રિયકાંત મણિયાર | |
---|---|
જન્મ | પ્રિયકાંત પ્રેમચંદ મણિયાર 24 જાન્યુઆરી 1927 વિરમગામ, ગુજરાત, ભારત |
મૃત્યુ | 25 June 1976 અમદાવાદ, ગુજરાત | (aged 49)
વ્યવસાય | કવિ |
ભાષા | ગુજરાતી |
નિવાસસ્થાન | અમદાવાદ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો | સાહિત્ય અકાદમી પુરસ્કાર |
જીવનસાથી | રંજન (લ. ૧૯૫૬) |
જીવનફેરફાર કરો
તેમનો જન્મ ૨૪ જાન્યુઆરી, ૧૯૨૭ ના રોજ અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે થયો હતો. તેમણે ફક્ત ૯ ધોરણ સુધી અભ્યાસ કરેલો. તેમનું અવસાન ૨૫ જૂન, ૧૯૮૫ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.
સર્જનફેરફાર કરો
તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રતીક[૧] ૧૯૫૩માં પ્રગટ થયો હતો. ત્યાર બાદ અશબ્દ રાત્રિ (૧૯૫૯), સ્પર્શ (૧૯૬૬), સમીપ (૧૯૭૨), પ્રબલ ગતિ (૧૯૭૪) પ્રગટ થયા હતા. વ્યોમલિપિ અને લીલેરો ઢાળ તેમના મરણોત્તર પ્રકાશનો છે.
સન્માનફેરફાર કરો
- કુમાર સુવર્ણ ચંદ્રક
- ૧૯૭૨-૭૩ : ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક
- ૧૯૮૨ : સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર
સંદર્ભફેરફાર કરો
- ↑ Lal, Mohan (૧૯૯૨). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot (અંગ્રેજી માં). Sahitya Akademi. ISBN 9788126012213. Check date values in:
|date=
(મદદ)
પૂરક વાચનફેરફાર કરો
- બ્રહ્મભટ્ટ, Prasad (1983). પ્રિયકાંત મણિયાર. અમદાવાદ: આદર્શ પ્રકાશન. OCLC 21937764. Check date values in:
|year=
(મદદ) - રાવલ, નલિન (1998). પ્રિયકાંત મણિયાર. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી. અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. OCLC 43639381. Check date values in:
|year=
(મદદ) - બ્રહ્મભટ્ટ, પ્રસાદ (1989). પ્રતિક ની કવિતા. અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. OCLC 21154465. Check date values in:
|year=
(મદદ)