ગીર સોમનાથ જિલ્લો

ગુજરાતનો એક જિલ્લો
(ગીર-સોમનાથ જિલ્લો થી અહીં વાળેલું)

ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવળ તેનું વડુંમથક છે. વર્ષ ૨૦૧૩માં જૂનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અને સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.

ગીર સોમનાથ જિલ્લો
જિલ્લો
નકશો
ગીર સોમનાથ જિલ્લાનો નકશો
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
Location of ગીર સોમનાથ જિલ્લો
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકવેરાવળ
વિસ્તાર
 • કુલ૩,૭૫૫ km2 (૧૪૫૦ sq mi)
વસ્તી
 (૨૦૧૧[૧])
 • કુલ૯,૪૬,૭૯૦
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વેબસાઇટgirsomnath.nic.in

ઇતિહાસ ફેરફાર કરો

૧૫મી ઓગષ્ટ ૨૦૧૩ના રોજ ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા, તે સમયે જૂનાગઢ જિલ્લામાંથી આ જિલ્લો છૂટો પાડવામાં આવ્યો હતો.[૨][૩]

વહીવટ અને રાજકારણ ફેરફાર કરો

આ જિલ્લામાં ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે:

વિધાનસભા બેઠકો ફેરફાર કરો

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૯૦ સોમનાથ વિમલભાઇ ચુડાસમા કોંગ્રેસ
૯૧ તાલાલા ભગાભાઇ બારડ ભાજપ
૯૨ કોડીનાર (SC) પ્રદ્યુમન વજા ભાજપ
૯૩ ઉના કાલુભાઇ રાઠોડ ભાજપ

ભૂગોળ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ [હંમેશ માટે મૃત કડી] Industrial Potentiality Survey Report of Gir Somnath District [2016-17
  2. "Promises Delivered! Gujarat Cabinet approves creation of 7 New Districts and 22 New Talukas". નરેન્દ્ર મોદી. ૨૫ જાન્યુઆરી ૨૦૧૩. મૂળ માંથી ૧૫ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત.
  3. "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ માંથી ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ પર સંગ્રહિત.

બાહ્ય કડીઓ ફેરફાર કરો