હર્ષ બ્રહ્મભટ્ટ
ગુજરાતી કવિ
હર્ષ બ્રહ્મભટ્ટ (જન્મ: ૩૧ જુલાઈ ૧૯૫૪) ગુજરાતી કવિ, ગઝલકાર અને લેખક છે.
હર્ષ બ્રહ્મભટ્ટ | |
---|---|
![]() ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે, જૂન ૨૦૧૬ | |
જન્મ | હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ ૩૧ જુલાઇ ૧૯૫૪ મહેસાણા, ગુજરાત |
વ્યવસાય | કવિ, લેખક |
ભાષા | ગુજરાતી, ઉર્દૂ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ.એસસી |
માતૃ શિક્ષણ સંસ્થા | ગુજરાત યુનિવર્સિટી |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
સહી | ![]() |
જીવનફેરફાર કરો
તેમનો જન્મ મહેસાણામાં થયો હતો. તેઓ અમદાવાદમાં ગુજરાત સરકારના વહીવટી વિભાગમાં ફરજ બજાવીને નિવૃત્ત થયા છે અને હાલમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સલાહકાર છે.[૧]
સર્જનફેરફાર કરો
એમણે એકલતાની ભીડમાં, અંદર દીવાદાંડી, જીવનનો રીયાઝ (૨૦૧૦), ઝાકળ ને તડકાની વચ્ચે, મૌનની મહેફિલ જેવા કાવ્ય સંગ્રહો આપ્યા છે. તેઓ ગુજરાતી તથા ઉર્દૂ ભાષાઓમાં ગઝલોની રચના કરે છે. કંદિલ એમનો ઉર્દૂ શાયરીઓનો સંગ્રહ છે. સરગોશી (૨૦૦૬) એ કંદિલ પછીનો ગઝલ સંગ્રહ છે.
સંદર્ભફેરફાર કરો
- ↑ "Senior bureaucrat re-employed". The Times of India. 2012-08-06. મેળવેલ 2016-04-30.
બાહ્ય કડીઓફેરફાર કરો
- હર્ષ બ્રહ્મભટ્ટ ગુજલિટ પર.
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |