શહેરાવ (તા.નાંદોદ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(સેરાવ(તા.નાંદોદ) થી અહીં વાળેલું)

શહેરાવ (તા. નાંદોદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે છે. શહેરાવ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.

શહેરાવ
—  ગામ  —
શહેરાવનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°40′57″N 73°57′26″E / 23.682519°N 73.95729°E / 23.682519; 73.95729
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નર્મદા
તાલુકો નાંદોદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

મહાદેવ મંદિર અને ઐતિહાસીક શહિદ રબારીના પાળીયાનો જોવાલાયક સ્થળોમાં સમાવેશ થાય છે. યાત્રાધામ પાેઈચા અહીંથી ૧૨ કિમી અને રામાનંદ આશ્રમ, ગુવાર ૩ કિમી દુર આવેલ છે.

નાંદોદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન