દયાળ (તા.મહુવા)

ભારતના ગુજરાત રાજ્યના મહુવા તાલુકાનું એક ગામ

દયાળ (તા.મહુવા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા મહુવા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે નાળીળેર, મગફળી, તલ, બાજરી, કપાસ, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].

દયાળ (તા.મહુવા)
—  ગામ  —
દયાળ (તા.મહુવા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°08′03″N 71°57′13″E / 21.134224°N 71.953483°E / 21.134224; 71.953483
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

ગામ પાસે દરિયાકીનારે ૧૫૦ ફીટ ઉંડી એક ગુફામાં શિવલીંગ આવેલું છે. જે રત્નેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.[૨] ઝવેરચંદ મેઘાણી લીખિત સંત દેવીદાસમાં આ જગ્યાનો દિયાળ તરીકે ઉલ્લેખ આવે છે.

મહુવા તાલુકાના ગામ[૩] અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર. "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મહુવા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓકટોબર ૨૦૧૩. Check date values in: |access-date= (મદદ)
  2. "દયાળ ગામે દરિયાઈ મહાદેવ: સોમવારથી ગુફામાં ઉમટશે ભક્તો" (PDF). દિવ્ય ભાસ્કર. ૨૧ જુલાઇ ૨૦૧૭. મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  3. "Villages & Towns in Mahuva Taluka of Bhavnagar, Gujarat". www.census2011.co.in. મેળવેલ 2019-08-15.