જાંબુઘોડા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

જાંબુઘોડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાનું મુખ્ય મથક છે.

જાંબુઘોડા
—  નગર  —
જાંબુઘોડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°22′00″N 73°43′00″E / 22.3667000°N 73.7167000°E / 22.3667000; 73.7167000
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પંચમહાલ
તાલુકો જાંબુઘોડા
વસ્તી ૪૨,૪૭૬ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

આ સ્થળ તાલુકામાં આવેલ જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય માટે જાણીતું છે [૧].

વસતી ફેરફાર કરો

ભારત દેશની વસતી ગણતરી (૨૦૧૧),[૨] મુજબ જાંબુઘોડાની વસતી ૪૨,૪૭૬ હતી. તેઓ કુલ ૭,૯૦૦ ઘરોમાં વસવાટ કરે છે. આ પૈકી અનુસૂચિત જનજાતિના લોકોની સંખ્યા ૧૫,૧૧૨ (૩૬%) છે.

રજવાડું ફેરફાર કરો

ભારત દેશની આઝાદી પહેલા, જાંબુઘોડા એક રજવાડું હતું, જેનું શાસન હિંદુ રાજપૂત પૈકીના પરમાર કુળ દ્વારા કરવામાં આવતું હતું. આ રજવાડું જૂન ૧૦, ૧૯૪૮ના દિવસે ભારત દેશમાં વિલીન કરવામાં આવ્યું હતું[૩].

સંદર્ભ ફેરફાર કરો

  1. "જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય - વન વિભાગ, ગુજરાત". મૂળ માંથી 2014-07-14 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-17.
  2. "૨૦૦૧ અને ૨૦૧૧ - ગુજરાત સરકાર" (PDF). મૂળ (PDF) માંથી 2015-09-21 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-17. સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૧ ના રોજ વેબેક મશિન
  3. જાંબુઘોડા (રજવાડું)