ખીજદળ રાણાવાવ તાલુકાનું એક નાનકડુ ગામ છે. મીણસર નદિના કાંઠે આવેલુ આ ગામ ખુબજ રણીયામણુ છે જ્યાં આહિર, મહેર, કોળી, રબારી, દલીત, વગેરે મુખ્ય જ્ઞાતીઓ હળીમળીને રહે છે. પોરબંદર થી રાજકોટ જતા હાઇ-વે નં ૮-બી પર પોરબંદરથી ૩૭ કિ.મી. દુર રાણા કંડોરણા પછી ખીજદળ ગામનું બસ સ્ટેશન આવે છે. હાઇ-વે નં.૮-બી થી ડોઢ કિ.મી. અંદર આ ગામ આવેલુ છે. ખીજદળમાં મુખત્વે લોકો ખેતી આધારીત છે.
ખીજદળ
|
— ગામ — |
|
|
અક્ષાંશ-રેખાંશ
|
21°41′02″N 69°44′29″E / 21.684019°N 69.741432°E / 21.684019; 69.741432
|
દેશ
|
ભારત
|
રાજ્ય
|
ગુજરાત
|
જિલ્લો
|
પોરબંદર
|
તાલુકો
|
રાણાવાવ
|
|
અધિકૃત ભાષા(ઓ) |
ગુજરાતી,હિંદી[૧] |
---|
સમય ક્ષેત્ર
|
ભારતીય માનક સમય (+૦૫:૩૦)
|
|
સગવડો
|
પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
|
મુખ્ય વ્યવસાય
|
ખેતી, ખેતમજૂરી, પશુપાલન
|
મુખ્ય ખેતપેદાશ
|
ઘઉં, બાજરી,કપાસ,દિવેલા,
રજકો, શાકભાજી
|