ચાંદરવા (તા. વાવ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ચાંદરવા (તા. વાવ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા વાવ તાલુકામાં આવેલું એક ગામ છે. ચાંદરવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ચાંદરવા
—  ગામ  —
ચાંદરવાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°21′48″N 71°30′58″E / 24.363445°N 71.516012°E / 24.363445; 71.516012
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો વાવ તાલુકો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

ઇતિહાસ ફેરફાર કરો

ચાંદરવા ગામની સ્થાપના ઇ.સ. ૧૮૫૪ માં સોલંકી રાજપુતો દ્રારા કરવામાં આવી હતી.[સંદર્ભ આપો]

ધાર્મિક સ્થળો ફેરફાર કરો

ગામમાં ચિત્રોડ માતાજીનું મંદીર અને નર્મદેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે.

જાણીતા વ્યક્તિઓ ફેરફાર કરો

  • રૂડાજી સોલંકી - વાવ તાલુકાના ભૂતપૂર્વ પ્રમુખ.
  • વણાજી સોલંકી - વાવ તાલુકાના પ્રમુખ અને વાવ માર્કેટ યાર્ડના ચેરમેન.